|
હવે આપણા ગામને પાણીદાર અને નંદનવન સમું
સ્વચ્છ બનાવવું એ આપણા જ હાથની વાત છે. ગુજરાતનાં અનેક ગામના લોકો આ સુવર્ણતકનો લાભ
લઈને, જરૂરી ઈજનેરી માર્ગદર્શન તથા ખૂટતો સહયોગ મેળવી આપબળે પ્રગતિ સાધી રહ્યાં છે.
અહીં આવાં કેટલાંક ગામની વાત માંડી છે. એમના અનુભવોમાંથી આપણે સૌને ઘણું શીખવા જેવું
મળી રહે તેમ છેઃ |